ભારતીય આર્મી ભરતી 2023
ARMY BHARATI 2023 : ભારતીય સેનામાં અગ્નિપથ યોજના હેઠળ વર્ષ 2023-24 માટે અગ્નિવીર ભરતીની બહાર પાડવામાં આવી છે. આ સૂચના મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો એ ૧૬/૨/૨૦૨૩ થી ૧૫/૩/૨૦૨૩ સુધી અરજી કરી શકો છો. આ ભરતી પ્રક્રિયા દ્વારા ભારતીય સેનામાં અગ્નિવીર માં વિવિધ કેટેગીરી નો સમાવેશ થાય છે. જેમકે ટ્રેડ્સમેન/સ્ટોર કીપર/ જનરલ ડ્યુટી/અગ્નિવીર ટેકનિકલ/ અગ્નિવીર ક્લાર્ક ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
ARMY BHARATI 2023:અગ્નિવીર ભરતી 2023
ભારતીય સેનામાં જોડાવા ઈચ્છતા હોઈ અને માતૃભૂમિની સેવા કરવા માંગતા ઓઈ તેવા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે. તો અહીં અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સૈન્ય ભરતી ૨૦૨૩ વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરી છે.
સંસ્થાનું નામ | ભારતીય સેના |
ભરતીનું નામ | ભારતીય સેના ભારતી ભરતી 2023 |
પોસ્ટનું નામ | અગ્નિવીર ટ્રેડ્સમેન,સ્ટોર કીપર, જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ક્લાર્ક |
કુલ પોસ્ટ | 25000 |
જોબ સ્થાન | jamnagar |
ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ | 16 ફેબ્રુઆરી 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15 માર્ચ 2023 |
પરીક્ષા તારીખ | 17 એપ્રિલ 2023 |
સત્તાવાર વેબસાઇટ | joinindianarmy.gov.in |
whatsapp grup | click hear |
અગ્નિવીર ભરતી 2023 recruitment
શૈક્ષણિક લાયકાત
અગ્નિવીર (GD) : ઉમેદવારોએ ૪૫ % ગુણ સાથે ધોરણ ૧૦ પાસ કરેલ હોવું જરૂરી છે.
અગ્નિવીર (ટેક્નિકલ): ઉમેદવારોએ નોન-મેડિકલ સાથે ૧૨ ધોરણ પાસ કર્યું હોવું જરૂરી છે.
અગ્નિવીર (ટેકનિકલ એવિએશન એન્ડ એમ્યુનિશન એક્ઝામિનર): ઉમેદવારોએ 12મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ/ ITI પાસ કરેલ હોવું જરૂરી છે.
અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર (ટેકનિકલ): ઉમેદવારોએ ૬૦ % માર્ક્સ સાથે ૧૨ મું પાસ કરેલ હોવું જરૂરી છે.
અગ્નવીર ટ્રેડ્સમેન (10મું પાસ): ઉમેદવારો પાસે૧૦ મું પાસ હોવું જરૂરી છે.
અગ્નિવીર ટ્રેડ્સમેન :આ ઉમેદવારો ૮ મું પાસ હોવું આવ જરૂરી છે.
ભારતીય સેના ભારતી ૨૦૨૩ ઉમર મર્યાદા
ભારતીય આર્મી ફાયર ફાઇટર ભરતી ૨૦૨૩ માટે વય મર્યાદા ૧૭.૫ થી ૨૧ વર્ષ છે.
અગ્નિવીર ભરતી 2023 પસંદગી પ્રક્રિયા
- ઓનલાઈન લેખિત કસોટી (CBT)
- શારીરિક પ્રદર્શન કસોટી અને શારીરિક માપન કસોટી (PET અને PMT)
- ટ્રેડ ટેસ્ટ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
- દસ્તાવેજની ચકાસણી
- તબીબી તપાસ
ARO જામનગર | સૂચના અહીં ક્લિક કરો |
ARO અમદાવાદ | સૂચના અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવાની લિંક | સૂચના અહીં ક્લિક કરો |