કમલમ ફ્રૂટના ફાયદા : Benefits of Kamlam fruit : ડ્રેગન ફ્રૂટ ને એક બીજા નામ થી પણ ઓળખાય છે જેનુ બીજુ ના કમલમ ફ્રુટ તરીકે ઓળખાય છે છે. જે ખાવાથી આપણા શરીરમા થાય છે કમાલના ફાયદા. અત્યારે માર્કેટ મા કમલમ ફ્રૂટ ખૂબ જ જોવા મળે છે અને આસાનીથી ઉપલબ્ધ થાય છે. અત્યારે તો આપણે ઘણી જગ્યાએ કમલમ ફ્રૂટની ખેતી કરવામાં આવે છે.
કમલમ ફ્રૂટ ખાવાથી થાય છે કમાલના ફાયદા
કમલમ ફ્રૂટ ની ખેતી કરવા માંટે સરકાર દ્વારા પ્રોત્સાહન આપવા માટે સહાય પણ સરકાર તરફથી ખેડૂતોને આપવામાં આવે છે. જેના લીધે કમલમ ફ્રૂટનુ ઉત્પાદન મા વધારો થયો છે તેથી લોકોને સસ્તી કિમતે કમલમ ફ્રૂટ મળી રહે છે. ચાલો જાણીએ કમલમ ફ્રૂટ ખાવાના ફાયદાઓ વીશે સંપૂર્ણ માહિતી.
કમલમ ફ્રૂટ ખાવા ના ફાયદા વિશે વાત કરીએ તો કમલમ ફ્રૂટ માં રહેલુ બિટાસાયમિન જેવા એન્ટીઓક્સિડેન્ટ્સ તેમા હોય છે. આ ફૂટ ખાવાથી કેન્સરનું જોખમ પણ ઓછું થઈ જશે. કમલમ ફ્રૂટ જીવલેણ બીમારીઓ સામે લડવા પણ મદદ કરે છે. આરોગ્ય માટે ગુણકારી છે એન્ટીઓક્સિડેન્ટ્સ તત્વોથી ભરપૂર છે કમલમ ફ્રૂટઅને કમલમ ફ્રુટ માં પ્રચુર માત્રામાં ફાઈબર તત્વો હોય છે.કમલમ ફ્રુટ નું ખાવાથી કેન્સર જેવા જીવલેણ રોગો સામેનું જોખમ ઓછું થાય છે.
Benefits of Kamlam fruit કમલમ ફ્રૂટ કેન્સર સામે લડવા માટે સક્ષમ- કમલમ ફ્રુટ માં ફ્લેવેનોઈડ, ફેનોલોએક એસિડ અને બિટાસાયમિન જેવા એન્ટીઓક્સિડેન્ટ્સ તત્વો પ્રચુર પ્રમાણમા રહેલા હોય છે. જે નેચરલ રીતે ફ્રી રેડિકલ્સને ખતમ કરવાનુ કામ કરે છે.”ફ્રી રેડિકલ્સને” કારણે “ઓક્સિડેટીવ સ્ટ્રેસ” થાય છે, જેના કારણે શરીર ના સેલ્સના “DNAમાં” પરિવર્તન પામે છે. સેલ્સમાં થતું આ પરિવર્તનને કારણે કેન્સર થતું નથી. આ કારણોસર “ફ્રી રેડિકલ્સ” ઓછા થશે, તો કેન્સરનું જોખમ પણ ઓછું થવાની શકયતાઓ છે.
Benefits of Kamlam fruit”વજન ઓછું કરવામાંઉપયોગી”
Benefits of Kamlam fruit : કમલમ ફ્રુટ માં ભરપૂર પ્રમાણમાં “ફાઈબર” તત્વો રહેલા હોય છે, સવારે નાસ્તામા આ ફ્રૂટનું ખાય શકાય છે. જેથી આખો દિવસ ભૂખ લાગતી નથી. જે લોકો વજન ઓછું કરવા માટે “ડાયટ પ્લાન” કરી રહ્યા છે, તે લોકો માટે કમલમ ફ્રુટ ખૂબ જ ઉપયોગી છે. હ્રદય માટે ફાયદાકારક-કમલમ ફ્રુટ માં “નાના નાના કાળા” જેવા બીજ આવેલા હોય છે. આ બીજમાં “ઓમેગા-3” અને “ઓમેગા-9” “ફેટી એસિડ” રહેલા હોય છે અને ફેટ ખૂબ જ ઓછી પ્રમાણે હોય છે. જેથી “કમલમ ફ્રુટ”નું સેવન કરવાથી “કોલસ્ટ્રોલ” લેવલ વધતુ નથી અને તેથી “હ્રદય” માટે ખૂબ જ ઉપયોગી છે.
ઉપયોગી માહિતી ડાયાબિટીસ કંટ્રોલ મા રહે
Benefits of Kamlam fruit : કમલમ ફ્રુટ ખાવાથી બ્લડ શુગર ઓછું થાય છે. એક સંસોધન પરથી જાણવા મળ્યું છે કે, “કમલમ ફ્રુટ”નું ખાવા થી “પેંક્રિયાજમાંથી ઈન્સ્યુલિનનું” યોગ્ય પ્રકારે ઉત્પાદન થઇ શકે છે. “ઈન્સ્યુલિન” ઓછું બને છે, ત્યારે બ્લડ શુગર વધી જાય છે. જેની સામે કમલમ ફ્રુટ કુદરતી રીતે “ઈન્સ્યુલિનનું” ઉત્પાદન કરવાનુ કાર્ય કરે છે. શરીરમા ઇમ્યુનીટી વધે છે-કમલમ ફ્રુટ નું ખાવાથી “રોગપ્રતિકારક શક્તિમાં” વધારો થાય છે. કમલમ ફ્રુટ માં વિટામીન “સી” અને “એન્ટીઓક્સિડેન્ટ્સ’ તત્વો રહેલા હોય છે, જેનાથી “ઈમ્યૂનિટીમાં” વધારો થાય છે.
કમલમ ફ્રુટ ક્યારે ખાવું જોઈએ?
Benefits of Kamlam fruit : જનરલી કોઇપણ ફ્રુટના ખાવા માટે “સવાર”નો સમય બેસ્ટ માનવામાં આવે છે. કારણ કે “પાચન તંત્ર” ફળોની મા રહેલુ શુગરને ઝડપથી ઓગાળી શકે છે અને શરીરને તમામ પ્રકારના “પોષક તત્વો” આપે છે. “કમલમ ફ્રુટ”ને એક બીજા નામ થી પન ઓળખાય છે તે છે “મિડ મિલ” તરીકે ઓળખાય છે જો સવારે નાસ્તમા ન ખાઇ શકો તો રાત્રે પણ ખાઇ શકાય છે. રાત્રે માં આવે તો વધુ સારી “ઉઘ” આવવામા મદદ મળે છે.
આ પણ વાંચો: અંજીર ખાવાના ૮ ફાયદા જે તમને સ્વસ્થ રાખશે
ડાયાબિટીસ કંટ્રોલ મા રહે
કમલમ ફ્રુટ ખાવાથી બ્લડ શુગર ઓછું થાય છે. એક સંસોધન પરથી જાણવા મળ્યું છે કે, “કમલમ ફ્રુટ” ખાવાથી “પેંક્રિયાજમાંથી ઈન્સ્યુલિનનું” જરૂરી પ્રમાણમા ઉત્પન થઇ શકે છે. ઈન્સ્યુલિન ઓછું બને છે, ત્યારે બ્લડ શુગર વધી જાય છે. જેની સામે કમલમ ફ્રુટ નેચરલી રીતે ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરવાનુ કામ કરે છે. ઇમ્યુનીટી વધે છે- કમલમ ફ્રુટ નું ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. કમલમ ફ્રુટ માં વિટામીન “સી” અને એન્ટીઓક્સિડેન્ટ્સ તત્વો રહેલા છે, જેનાથી ઈમ્યૂનિટીમાં વધારો થાય છે.