SANT SURDAS YOJANA 2023

SANT SURDAS YOJANA 2023 – સંત સુરદાસ યોજના

મળશે માસિક ૬૦૦ રૂપીયા પેન્શન

SANT SURDAS YOJANA 2023: સંત સુરદાસ યોજના હેઠળ માસિક ૬૦૦ રૂપીયા પેન્શન આજે અમે અહિયાં સંત સુરદાસ યોજના વિશે મેળવશું. મિત્રો આ યોજના હેઠળ લાભાર્થીને માસિક ૬૦૦ નું પેન્શન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. મિત્રો આ યોજના તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની યોજના છે. આ યોજના માટેનું ફોર્મ નીચેથી ડાઉનલોડ કરી શકશો.અને તેમાં શું શું ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તે જોઈશું.

યોજનાનું નામ : SANT SURDAS YOJANA 2023

સંત સુરદાસ યોજના. (તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની યોજના)

પાત્રતાના માપદંડ:૦ થી ૧૭ વર્ષની ઉમરની વ્યક્તિ અને  ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ આ યોજનાનો લાભ મળશે

ગ્રામ્ય વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં ૦ થી ૨૦ નો સ્કોર ધરાવનાર તેમજ શહેરી વિસ્તારમાં ગરીબીરેખા હેઠળ જીવતી દિવ્યાંગ વ્યકતિને મળવાપાત્ર છે.

કેટલી સહાય મળશે :રૂ.૬૦૦/- માસિક પેન્શન રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવે છે.

આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.

દિવ્યાંગતા મળવાપાત્ર યોજનાનો લાભ
અંધત્વ ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
ઓછી દ્રષ્ટી ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થીતિ ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
સાંભળવાની ક્ષતિ ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
બૌધ્ધિક અસમર્થતા ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
રકતપિત-સાજા થયેલા ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
દીર્ધ કાલીન અનેમિયા ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
હલન ચલન સથેની અશકતતા ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
એસીડના હુમલાનો ભોગ બનેલા ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
હિમોગ્લોબિનની ઘટેલી માત્રા ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
વામનતા ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
સેરેબલપાલ્સી ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
માનસિક બિમાર ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
બહેરા અંધ્ત્વ સહિત અનેક અપંગતા  ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ  ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
વાણી અને ભાષાની અશકતતા ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

શું શું ડોક્યુમેન્ટ ની જરૂર પડશે

રહેઠાણ નો પુરાવો

  • રેશન કાર્ડ
  • વીજળી બીલ
  • ડ્રાઇવિંગ લાઈસન્સ
  • આધાર કાર્ડ
  • ચૂંટણી કાર્ડ (પૈકી કોઈ પણ એક)

ઉમર નો પુરાવો

  • શાળા છોડ્યા નું પ્રમાણપત્ર
  • જન્મનો દાખલો(તલાટી
  • નગર પંચાયત રેકર્ડ ઉપરનો(પૈકી કોઈ પણ એક)

પ્રમાણપત્ર

  • સીવીલ સર્જનશ્રીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર /દિવ્યાંગ ઓળખ કાર્ડ પૈકી કોઈ પણ એક

બીપીએલ હોવા અંગે

  • સુવર્ણ જયંતિ કાર્ડ /બી.પી.એલ. સ્કોર અંગે નો દાખલો પૈકી કોઈ પણ એક

નાણાકીય સહાય સીધી બેન્ક ખાતા માં જમા થશે

  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક પૈકી કોઈ પણ એક

આ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.

PRADHAN MANTRI JAN AROGYA YOJANA આયુષ્માન ભારત યોજના PMJAY 2022

Source: https://esamajkalyan.gujarat.gov.in

Leave a Reply

%d bloggers like this: