Saraswati Sadhna Yojna 2023
Saraswati Sadhna Yojna 2023 : નમસ્તે મિત્રો અમારી સાઈટનુ નામ justclickkp.com મા તમારૂ સ્વાગત છે. આજની પોસ્ટમાં અમે તમને જણાવી શુ કે સરસ્વતી સાધના યોજના ૨૦૨૩ શું છે? કોણ આ યોજના નો લાભ મેળવી શકે છે અને સરસ્વતી સાધના યોજનાનો લાભ મેળવવા માટે કઈ કઈ લાયકાત જરૂરી છે.
ગુજરાત સરકારનો આ યોજનાનો હેતુ શિક્ષણમાં વધારો કરવાનો છે તેમજ એવા બાળકોને મદદ કરવાનો છે કે જેમના માતા-પિતા તેમના બાળકો ના શિક્ષણ ખર્ચ ઉઠાવવા સક્ષમ નથી.
સરસ્વતી સાધના યોજના એ ગુજરાત સરકારની એક પહેલ છે, આ યોજના નો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવાનો અને વિધ્યાર્થિનીઓ પોતાનો અભ્યાસ અધૂરો ના રાખે તે છે.
પૂર્વ નિર્ધારિત અરજી ફોર્મ: |
ઓનલાઈન કામ શાળાના આચાર્યો (પોર્ટલ: https://www.digitalgujarat.gov.in) દ્વારા કરવાનું રહેશે. |
અમલીકરણ કચેરી: |
જિલ્લા નાયબ નિયામક (SCW) કચેરી |
આ પણ વાચો : પાલક માતા પિતા યોજના દર મહિને તમામ બાળકો ને 4000/- ની સહાય
-
સરસ્વતી સાધના યોજના શું છે?
જવાબ : ગુજરાત સરકાર દ્વારા એક યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત રાજ્યની છોકરીઓને ભણવા માટે પ્રેરિત કરવામાં આવે છે.
-
સરસ્વતી સાધના યોજના કોના માટે છે?
જવાબ : આ યોજના હેઠળ માત્ર વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવે છે