શું તમે રાશનકાર્ડ નું અનાજ મેળવવા માંગો છો?
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ હેઠળ રાશનકાર્ડ માં આનાજ ચાલુ કરવા માટે ની તમામ માહીતી અહી આપણે NFSA (રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ) ૨૦૧૩ અંતર્ગત જરૂરીયાતમંદ પરિવારો ને દર મહીને રાહત દરે અનાજ મેળવવા માટે દાવા અરજી ની તમામ બાબતે માહીતી મેળવશુ. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૩ મા NFSA – રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ અંતર્ગત … Read more