Ojas Bharti : સરકારી ભરતી કુલ જગ્યા- 4304 : જાણો કોણ કોણ અરજી કરી શકે ? ફોર્મ ક્યારે ભરાશે ?

Ojas Bharti 2024 Ojas Bharti 2024 : ગુજરાત ના યોવાનો માટે સરકાર દ્વારા 2024 ના વર્ષ નું શરૂઆત માં જ ખૂબ મોટી અને મહત્વપૂર્ણ ભરતી બહાર પાડેલ છે.યુવાનો માં ઉત્સાહ અને થનગનાટ છે તેવામાં આ ભરતી ની જાહેરાત થવાથી અનેક યુવાનો ને નોકરી મળી જવાની આશા બંધાઈ છે. તો આજે આપણે આ લેખ માં આ … Read more

ગુજરાત વિદ્યાપીઠ આચાર્ય દેવવ્રતને કુલપતિ તરીકે આમંત્રિત કરશે

અમદાવાદ: મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના 102 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત – બિન-ગાંધી અને ગુજરાતના સેવા આપતા ગવર્નરની કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવનાર છે. “ગુજરાત વિદ્યાપીઠની ગવર્નિંગ કાઉન્સિલે મંગળવારે રાજ્યના ગવર્નર આચાર્ય Devvratને આગામી ચાન્સેલર બનવા માટે આમંત્રિત કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો,” મંગળવારે મોડી રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું. આ વિમોચનમાં ઈન્ચાર્જ … Read more

mini ac cooler

mini ac cooler આ નાનું AC માર્કેટમાં ખુબજ લીકપ્રિય છે 400 રૂપિયા માં AC ખરીદો  થોડી જ વારમાં રૂમને કરી નાખશે ઠંડો  માર્કેટમાં આ ACનું ધૂમ વેચાણ ચાલુ છે  વીજળીની પણ થશે ખૂબ બચત આ નાનું AC માર્કેટમાં ખુબજ લોકપ્રિય છે અને આ કુલર માં  ACરૂમ ઠંડક માટે મીની એસી પોર્ટેબલ એર કૂલર હોમ ઓફિસ … Read more

Statue of unity 360 degree view for home : સ્ટેચ્યુ ઓફ યુનિટી ઘરે બેઠા રૂબરૂ મુલાકાત જેવો અનુભવ એપણ ૩૬૦ ડીગ્રી વ્યુ સાથે

Statue of unity 360 degree view for home:સ્ટેચ્યુ ઓફ યુનિટી ઘરે બેઠા રૂબરૂ મુલાકાત જેવો અનુભવ એપણ ૩૬૦ ડીગ્રી વ્યુ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઘરે બેઠા રૂબરૂ મુલાકાત જેવો અનુભવ એપણ ૩૬૦ ડીગ્રી વ્યુ સાથે અદભૂત અનુભવ મેળવી શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પ્રવાસન સ્થાનોમાં લોકોનુ પહેલુ મનપસંદ સ્થળ છે. લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી … Read more

anjeer benefits

  anjeer benefits અંજીર ખાવાના ૮ ફાયદા જે તમને સ્વસ્થ રાખશે અંજીરનું ફળ બહુ ઓછા લોકોએ જોયું હશે, પરંતુ તમે અંજીરને ડ્રાયફ્રુટ તરીકે ખાધુ જ હશે. તમે શું ખાધું નથી? ભાઈ, તમે નામ તો સાંભળ્યું જ હશે. હા, જો તમે અંજીરનું ફળ નથી ખાધું તો આજથી જ તેને ખાવાની આદત બનાવી લો કારણ કે તેના … Read more

LIC કન્યાદાન પોલિસી 2023

LIC કન્યાદાન પોલિસી વિષે જાણો.  આ પોલીસી વિષે જાણો વિગતવાર ભારતની સૌથી મોટી વીમા એલઆઇસી કંપની દ્વારા દીકરીઓના લગ્નને શૈક્ષણિક માટે રોકાણ કરવા માટે LIC કન્યાદાન પોલિસી 2023 શરૂ કરવામાં આવેલી છે. LIC કંપની દ્વારા શરૂ કરવામાં આવેલી આ કોલેજ દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાના પુત્રીના લગ્ન માટે રોકાણ કરી શકે છે. યોજના એ 25 વર્ષ … Read more